શ્રી વસાઈ સમસ્ત બ્રહ્મસમાજ

ધર્મશાળા મકાન

આજરોજ તારીખ 26/09/2020 ના દિવસે
શ્રીઈડરઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતીસેવા મંડળ ના પ્રમુખશ્રી નવનીત ભાઈ જાની શ્રી કિશોરભાઈ ઠાકર તથા શ્રી રાજેન્દ્ર ભાઈ વ્યાસ દ્વારા શ્રી વસાઈ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સંચાલિત આશરે સો વર્ષ ઉપરાંતની પૌરાણિક વાસ્તુશાસ્ત્રીય શિલ્પ ધરાવતી લાઇબ્રેરી ના મકાનનું જીર્ણોદ્ધાર થતા લાઇબ્રેરીના મકાનની મુલાકાત લેવામાં આવી અને ટૂંક સમયમાં જ શ્રી વસાઈ સમસ્ત બ્રહ્મસમાજ દ્વાર નવ નિર્માણ થનાર ધર્મશાળા ના મકાન ની પણ રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી અને શ્રી સમસ્ત વસાઈ બ્રાહ્મણ સમાજને શુભેચ્છા પાઠવી. વસાઈ ગામ માં સમસ્ત બ્રહ્મસમાજ વતી સંજય દવે દ્વારા લાઈબ્રેરી અને ધર્મ શાળાના મકાન વિશે સંપૂર્ણ માહિતી આપી જ્ઞાતિના પ્રમુખ શ્રી ને અવગત કરવામાં આવ્યા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *